GK khajana





 

संसदभवन

|~ निर्माण ~|
भवन का शिलान्यास 12 फरवरी 1921 को ड्यूक आफ कनाट ने किया था। इस महती काम को अंजाम देने में छह वर्षो का लंबा समय लगा। इसका उद्घाटन तत्कालीन वायसराय लार्ड इरविन ने 18 जनवरी 1927 को किया था। संपूर्ण भवन के निर्माण कार्य में कुल 83 लाख रुपये की लागत आई।
|~ आकार ~|
गोलाकार आवृत्ति में निर्मित संसद भवन का व्यास 170.69 मीटर का है तथा इसकी परिधि आधा किलोमीटर से अधिक (536.33 मीटर) है जो करीब छह एकड़ (24281.16 वर्ग मीटर)भू-भाग पर
स्थित है। दो अर्धवृत्ताकार भवन केंद्रीय हाल को खूबसूरत गुंबदों से घेरे हुए हैं। भवन के पहले तल का गलियारा 144 मजबूत खंभों पर टिका है। प्रत्येक खंभे की लम्बाई 27 फीट (8.23 मीटर) है। बाहरी दीवार ज्यामितीय ढंग से बनी है तथा इसके बीच
में मुगलकालीन जालियां लगी हैं। भवन करीब छह एकड़ में फैला है तथा इसमें 12 द्वार हैं जिसमें गेट नम्बर 1 मुख्य द्वार है।
|~ स्थापत्य ~|
संसद का स्थापत्य नमूना अद्भुत है। मशहूर वास्तुविद लुटियंस ने भवन का डिजाइन तैयार किया था। सर हर्बर्ट बेकर के निरीक्षण में निर्माण कार्य संपन्न हुआ था। खंबों तथा गोलाकार बरामदों से निर्मित यह
पुर्तगाली स्थापत्यकला का अदभुत नमूना पेश करता है। गोलाकार गलियारों के कारण इसको शुरू में सर्कलुर हाउस कहा जाता था। संसद भवन के
निर्माण में भारतीय शैली के स्पष्ट दर्शन मिलते हैं। प्राचीन भारतीय स्मारकों की तरह दीवारों तथा खिड़कियों पर छज्जों का इस्तेमाल किया गया है।
|~ संस्था ~|
संसद भवन देश की सर्वोच्च विधि निर्मात्री संस्था है। इसके प्रमुख रूप से तीन भाग हैं- लोकसभा,राज्यसभा और केंद्रीय हाल।
|~ लोकसभा कक्ष ~|
लोकसभा कक्ष अर्धवृत्ताकार है। यह करीब 4800 वर्ग फीट में स्थित है। इसके व्यास के मध्य में ऊंचे स्थान पर स्पीकर की कुर्सी स्थित है। लोकसभा के अध्यक्ष को स्पीकर कहा जाता है। सर रिचर्ड बेकर ने
वास्तुकला का सुन्दर नमूना पेश करते हुए काष्ठ से सदन की दीवारों तथा सीटों का डिजाइन तैयार किया। स्पीकर की कुर्सी के विपरीत दिशा में पहले भारतीय विधायी सभा के अध्यक्ष विट्ठल भाई
पटेल का चित्र स्थित है। अध्यक्ष की कुर्सी के नीचे की ओर पीठासीन अधिकारी की कुर्सी होती है जिस पर
सेक्रेटी-जनरल (महासचिव) बैठता है। इसके
पटल पर सदन में होने वाली कार्यवाई का ब्यौरा लिखा जाता है। मंत्री और सदन के अधिकारी भी अपनी रिपोर्ट सदन के पटल पर रखते हैं। पटल के एक ओर सरकारी पत्रकार बैठते हैं। सदन में 550
सदस्यों के बैठने की व्यवस्था है। सीटें 6 भागों में विभाजित हैं। प्रत्येक भाग में 11 पंक्तियां हैं। दाहिनी तरफ की 1 तथा बायीं तरफ की 6 भाग में 97 सीटें हैं। बाकी के चार भागों में से प्रत्येक में 89 सीटें हैं। स्पीकर की कुर्सी के दाहिनी ओर सत्ता पक्ष के लोग बैठते हैं और बायीं ओर विपक्ष के लोग बैठते हैं।
|~ राज्य सभा ~|
इसको उच्च सदन कहा जाता है। इसमें सदस्यों की संख्या 250 तक हो सकती है। उप राष्ट्रपति राज्य सभा का पदेन सभापति होता है। राज्य सभा के
सदस्यों का चुनाव मतदान द्वारा जनता नहीं करती है,बल्कि राज्यों की विधानसभाओं के द्वारा सदस्यों का निर्वाचन होता है। यह स्थायी सदन है। यह कभी भंग
नहीं होती। 12 सदस्यों का चुनाव राष्ट्रपति द्वारा किया जाता है। ये सदस्य क ला, विज्ञान, साहित्य आदि क्षेत्रों की प्रमुख हस्तियां होती हैं। इस सदन की सारी कार्यप्रणाली का संचालन भी लोकसभा की तरह होता है।
|~ केंद्रीय हाल ~|
केंद्रीय कक्ष गोलाकार है। इसके गुंबद का व्यास 98 फीट (29.87 मीटर) है। यह विश्व के सबसे महत्वपूर्ण गुम्बद में से एक है। केंद्रीय हाल का इतिहास में विशेष महत्व है। 15 अगस्त 1947
को अंग्रेजों से भारतीय हाथों में सत्ता हस्तांतरण इसी कक्ष में हुआ था। भारतीय संविधान का प्रारूप
भी इसी हाल में तैयार किया गया था। आजादी से पहले केंद्रीय हाल का उपयोग केंद्रीय विधायिका और
राज्यों की परिषदों के द्वारा लाइब्रेरी के तौर पर
किया जाता था। 1946 में इसका स्वरूप बदल दिया गया और यहां संविधान सभा की बैठकें होने लगी। ये बैठकें 9 दिसम्बर 1946 से 24 जनवरी 1950 तक हुई। वर्तमान में केंद्रीय हाल का उपयोग
दोनों सदनों की संयुक्त बैठकों के लिए होता है, जिसको राष्ट्रपति संबोधित करते हैं।


રાષ્ટ્રપતિ ભવન

→  તે નવી દિલ્હીના ''રાયસીના હીલ્સ'' પર આવેલું છે.
→  તેનું નિર્માણ વાઇસરોયના નિવાસસ્થાન તરીકે કરવામાં આવ્યું હતું.
→  તેના મુખ્ય આર્કિટેક્ચર ''એડવીન લુટીયન્સ'' હતાં.
→  તેનું ઔપચારીક ઉદઘાટન ઇ.સ.1931 માં થયું હતું.
→  તે દુનિયાનું સૌથી મોટું રાષ્ટ્રપતિ ભવન છે.
→  તેમાં કુલ 4 માળ છે અને 340 રૂમ છે.
→ તે કુલ 2 લાખ ચો.ફૂટના ક્ષેત્રફળમાં બનાવાયેલું છે.
→ તેના નિર્માણમાં 70 કરોડ ઇંટો અને 30 લાખ ક્યુબિક ફૂટ પથ્થરોનો ઉપયોગ કરાયો છે.આશ્ચર્યની વાત તો એ છે કે તેના નિર્માણમાં ક્યાય લોખંડનો ઉપયોગ થયો જ નથી.
→  બગીચાઓ સહિત તેના નિર્માણમાં તે સમયે રૂ.1 કરોડ 40 લાખનો ખર્ચ થયો હતો.
→ તેનું મુઘલ ગાર્ડન 13 એકર ક્ષેત્રફળમાં ફેલાયેલું છે.તેમાં લગભગ 250 પ્રકારનાં ગુલાબનાં છોડ છે આ ઉપરાંત બીજા પણ અન્ય કેટલીય જાતનાં ફૂલ-છોડ અહી વિકસાયેલાં છે.
→ આઝાદી પછી અત્યાર સુધીમાં 12 રાષ્ટ્રપતિઓ રહી ચૂક્યાં છે.13 માં રાષ્ટ્રપતિ શ્રીમતી પ્રતિભા પાટિલ હાલ નિવાસ કરે છે.
 

સંસદ ભવન
♥ લોકશાહીનું પવિત્ર મંદિર એટલે સંસદભવન.
સંસદભવનની અલપ-ઝલપ ઝાંખી કરી લઈએ.
* ઈમારતનો આકાર - ગોળાકાર
* રેખાંકન કરનાર - સર એડવર્ડ લ્યુટન્સ અને
સર હર્બટ બાકર (બંને અંગ્રેજ સ્થપતિઓ)
* ભૂમિપૂજન - તે વખતના બ્રિટીશ રાજાના મામા ડયુક ઓફ કેનોટના હસ્તે
* બાંધકામનો ખર્ચ - રૂ.૮૩ લાખ
* વાસ્તુપૂજન - લોર્ડ ઈરવિનના હસ્તે, ૧૮મી જાન્યુઆરી ૧૯૨૭ના રોજ.
* ત્રણ માળના સંસદભવનના કેન્દ્રસ્થાને આવેલો સેન્ટ્રલ હોલઃ ૨૯.૯ મીટર વ્યાસનો,
* તેના પરના ભવ્ય ઘુમ્મટની ઉંચાઈ - ૧૧૮ ફૂટ
* આ સેન્ટ્રલ હોલમાં જ ૧૪મી ઓગસ્ટ ૧૯૪૭ની મધ્ય રાત્રિએ ઐતિહાસિક સત્તા-પરિવર્તન સમારંભ યોજાયો અને અંગ્રેજોએ આપણા દેશને આઝાદ કર્યો.
* સેન્ટ્રલ હોલમાં ચિત્રોની સંખ્યા - ૨૪.
* ગાંધીજીના ચિત્રનું અનાવરણ થયું - ૧૮મી ઓગસ્ટ ૧૯૪૭ના રોજ.
* આ ચિત્ર દોરનાર - સર ઓસવાલ બિર્લે
* સંસદભવનના વરંડામાં ચિત્રોની સંખ્યા - ૫૮.
* સંસદભવન પરિસરમાં પ્રતિમાઓની સંખ્યા - ૧૩.
* લોકસભા અને રાજ્યસભાના અધ્યક્ષ (સભાપતિ)ના આસનની ઉપરની બાજુએ 'ધર્મચક્ર પ્રવર્તનાય' એવા શબ્દો છે અને અશોક ચક્રનું ચિન્હ કોતરાયેલું છે.
* લોકસભાના અધ્યક્ષના આસન સામે ભારતની બંધારણસભાના પહેલા ચૂંટાયેલા અધ્યક્ષ
વિઠ્ઠલભાઈ પટેલનું ચિત્ર છે.
* પહેલી લોકસભા ૧૯૫૨માં અસ્તિત્વમાં આવી.
* ૧૯૫૨થી ૧૯૬૪ સુધી પંડિત જવાહરલાલ નહેરુ સભાગૃહના નેતા રહ્યા હતા.
* ૧૯૬૬, ૧૯૯૭, ૨૦૦૪ અને ૨૦૦૯માં એમ ચાર
વખત વડાપ્રધાન રાજ્યસભામાંથી આવેલા.
* લોકસભામાં ચૂંટાયેલા સભ્યો માટે બેઠક
અને ગાલીચાનો રંગઃ લીલો.
* લોકસભામાં વિરોધ પક્ષના પ્રથમ
નેતા - રામસૂ ભગતસિંહ (૧૯૬૯-૭૦).
* રાજ્યસભા -  સંસદભવનની ઈમારતમાં જ.
* આકાર - ૪૪૫ ચોરસમીટર
* બેઠકોની ક્ષમતા - ૨૫૦
* બેઠક વ્યવસ્થા - હરોળમાં છ ભાગમાં. લાલ રંગની બેઠકો
* લોકસભામાં ચૂંટાયેલા સભ્યો માટે બેઠકો અને ગાલીચાનો રંગ લીલો.
* રાજ્યસભાનું પહેલું અધિવેશનઃ ૧૩મી મે ૧૯૫૨ના રોજ.
* રાજ્યસભાના વિરોધ પક્ષના પહેલા નેતા -  શ્યામાનંદ મિશ્રા.
* રાજ્યસભા વરિષ્ઠ સભાગૃહ (અપર હાઉસ) ગણાય છે, જ્યારે લોકસભા 'હાઉસ ઓફ પીપલ' તરીકે ઓળખાય છે.
* બંને ગૃહોનો આકાર ઘોડાની નાળ જેવો, અર્ધ વર્તુળાકાર છે.
* અગાઉ આ બંને સભાગૃહોની બનેલી એક જ
કોન્સ્ટિટયુ. શન એસેમ્બ્લી ઓફ ઈન્ડિયા
તા. ૯-૧૨-૧૯૪૬થી ૧૪-૧-૧૯૫૦ સુધી અસ્તિત્વમાં હતી.


 ડાક વિભાગની શરૂઆત

» આપણે ત્યાં ડાક વિભાગ ઇ.સ. ૧૮૫૪થી અસ્તિત્વમાં આવ્યો. બ્રિટિશરોએ આ પદ્ધતિની વ્યવસ્થિત શરૃઆત કરી હતી. જો કે, એ અગાઉ પણ આપણે ત્યાં દેશી રાજ્યોમાં રાજ્યની ટપાલ લઇ જવા-લાવવા માટે હલકારા પદ્ધતિ અસ્તિત્વમાં હતી.
» એમ તો ઇ.સ. ૧૭૭૪માં કોલકાતામાં વોરેન હોસ્ટિંગ્સે પ્રથમ પોસ્ટ ઓફિસ શરૃ કરેલી તેવી પણ માહિતી મળે છે, પરંતુ ઇ.સ. ૧૮૫૪માં સૌ પ્રથમ ટપાલ ટિકિટ છપાઇ અને ત્યારથી ડાક વિભાગ પદ્ધતિસર શરૃ થયો. બ્રિટનની રાણીની તસવીર ધરાવતી આ ટપાલ ટિકિટ ્અડધા આના, એક આના, બે આના અને ચાર આના એમ ચાર પ્રકારે બહાર પડાયેલી. (બ્રિટનમાં સૌ પ્રથમવાર ઇ.સ. ૧૮૪૦માં ટપાલ ટિકિટ બહાર પડેલી)
» લોકો ભલે પોસ્ટકાર્ડ લખવાનું ભુલવા માંડયા હોય પરંતુ આ પોસ્ટકાર્ડ અસ્તિત્વમાં આવ્યું ત્યારથી આજ દિન સુધીનો તેનો ઇતિહાસ ભુલવા જેવો નથી.
» ટપાલ ટિકિટની શરૃઆત ઇ.સ. ૧૮૫૪માં થઇ તે પછી ઇ.સ. ૧૮૭૯માં ૧લી એપ્રિલ ૧૮૭૯ના રોજ એક પૈસાની કિંમતનું પોસ્ટ કાર્ડ બહાર પડાયેલું.
» જ્યારે પોસ્ટકાર્ડની શરૃઆત થઇ ત્યારે પોસ્ટકાર્ડ અને લિફાફા એમ બે જ વસ્તુઓ અસ્તિત્વમાં હતી. લિફાફાની કિંમત ૨ પૈસા અને પોસ્ટકાર્ડની એક પૈસા.


 રેલવેનો ઇતિહાસ

★ ૧૭૮૯માં લોગ બરોગ લિન્કેસ્ટશાયરમાં વિલિયમ જોસેફ દ્વારા પ્રથમ કોઈ એક પ્રકારની રેલવે ખુલ્લી મુકાઈ હતી પણ એના વિશે આજે બહુ ઓછાં લોકો જાણે છે.
માલ-સામાનનાં પરિવહન માટે બીજા જોસેફની રેલ્વે Surrey iron Railway હતી, જે ૧૯૦૩માં, લંડનમાં ખુલ્લી મુકાઈ હતી, આ બંને રેલ્વે,(ઇટ્વૈઙ્મુટ્વઅ એટલે રેલપથ)વેગનોને ખચ્ચરો અથવા ગધેડાઓ દ્વારા ખેંચતી હતી.
★ ૧૮૦૪માં વેલ્સમાં સર્વપ્રથમ લોકોમોટિવ દ્વારા એટલે કે વરાળયંત્રનાં એન્જિન દ્વારા રેલપથ પર ગાડી દોડી હતી એવો એક મત છે અને આ જ રેલવેમાં થોડા સમય પછી Carriage(મુસાફર યાન)માં બેસી પ્રવાસીઓએ પ્રવાસ કરેલો. આ બંને Carriages(મુસાફર યાનો) અને Railway (રેલપથ-રેલપાટા)ની શોધ રિચાર્ડ ટ્રેવિથિક નામના એન્જિનિયરે કરી હતી.
★ ૧૮૨૫માં "સ્ટોકસ્ટન એન્ડ ર્ડિલગટન રેલ્વે" ખુલ્લી મુકાઈ. ૨૭ માઈલ લાંબી અને સૌથી પ્રથમ જનતા રેલવે. આ રેલવેના કેરેજીજને લોકોમોટિવ એન્જિન ખેંચતું હતું.
લોકોમોટિવ એન્જિન સામાન અને પ્રવાસીઓ, બંનેને વેગન્સમાં એક સાથે જ ખેંચતું હતું.
★ એ પછી ૧૮૩૦માં સ્ટીમ લોકોમોટિવ એન્જિન દ્વારા કેવળ પ્રવાસીઓને જ લઈ જતી રેલવે દાખલ થઈ હતી. આ રેલવેનું નામ લિવરપૂલ એન્ડ માન્ચેસ્ટર રેલવે હતું. સૌથી પ્રથમ ડીઝલ લોકોમોટિવ એન્જિનનો પ્રયોગ ૧૯૧૨માં થયો હતો, જેનું નામ Prussian-Hessian state Railway હતું પણ એને ખાસ સફળતા મળી નહોતી જ્યારે સ્વિડીશ-દ્વારા બંધાયેલ ડીઝલ-ઇલેકિટ્રક લોકોમોટિવનો ઉપયોગ થયો અને એને Tunisian Railway નામ અપાયું ત્યારે ૧૯૨૧માં રેલવેને સફળતા મળી હતી.
★ ઉપર કેબલ્સ ધરાવતી ઇલેક્ટ્રિક ગાડીઓ, કે જે ગાડીઓ ઇલેક્ટ્રિક પાવરસપ્લાય દ્વારા ચાલતી હતી. તેેઓ ત્યાર પછી તરત જ આવી.
★ ઈ. સ. ૧૮૯૪માં યુ.એસ.એ.માં બાલ્ટિમોર અને ઓહિયો રેલરોડ, એ સૌથી પ્રથમ ઇલેક્ટ્રિક ગાડી હતી, તો આ છે 'રેલપથ'નો ઇતિહાસ.

  ENGLISH GOVERNORS & VICEROYS

♦ લોર્ડ કેનિંગ ( 1858- 1862) ♦
- તાજનો પ્રથમ પ્રતિનિધિ- વાઇસરોય, વાર્ષિક 500 રૂપિયાથી વધુ આવકવાળા પર 5 ટકા આવકવેરો દાખલ, પ્રથમ કાયદા આયોગની સ્થાપના કરી.
- 1858ના હિંદની અધિક સારી સરકારને કાયદા હેઠળ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સઘળી સતા તાજને હસ્તક, રાણી વિકટોરિયાનો ઢઢેરો , સેનાનું પુનર્ગઠન, તોપખાના પર અંગ્રેજોનું નિયંત્રણ સ્થાપિત કર્યું.
- ખેડૂતોના હિત માટે 1854માં બેગાલ રેન્ટ એક્ટ પસાર કર્યો.
- ‘1861ના હિંદી ધારાસભાઓનો કાયદો’ એ કેનિંગની મહાન સિદ્ધિ .

♦ લોર્ડ એલ્ગિન પહેલો ( 1862- 1863) ♦

- પંજાબમાં અંબાલાના ઘાટમાં અંગ્રેજસેના અને વહાબીઓ વચ્ચે સંઘર્ષ.

♦ સર રોબર્ટ નેપિયર ( 1863: કામચલાઉ) ♦
♦ સર વિલિયમ ટેનીસન ( 1863: કામચલાઉ) ♦
♦ લોર્ડ લોરેન્સ (1864- 1869) ♦

- અફઘાનો પ્રત્યે અપનાવેલી ‘ કુનેહ્પ્રૂર્ણ નિષ્કિયતા’ની નીતિ, પંજાબ ટેનન્સી એક્ટ (1868) અને અવધ ટેનન્સી એક્ટ પસાર.
- બારી દોઆબ નહેર પ્રૂર્ણ, રોગો ડામવા સેનેટરી કમિશનની નિયુક્તિ, જેલ સુધારણા માટે એ.એ.રોબર્ટ્સની નિમણુંક.
- 1865-66 માં પ્રવર્તતી શિક્ષણની સ્થિતિની તપાસ કરવા સરકારના સચિવ એ.એમ.મોન્ટીથની નિયુક્તિ.

♦ લોર્ડ મેયો ( 1869- 1872) ♦

અફઘાન શેરઅલી અને મેયો વચ્ચે અંબાલા મુકામે મુલાકાત, પ્રથમ વસ્તી ગણતરી ( 1871), ખેતીવાડી ખાતાની સ્થાપના.અજમેરમાં ‘મેયો કૉલેજ’ અને રાજકોટમાં ‘રાજકુમાર કૉલેજ’, દુષ્કાળ સામે રેલ્વે અને નેહેરોનું બાંધકામ શરૂ, 1872 નો બોમ્બે મ્યુનિસિપલ એક્ટ.

♦ સર જહોન સ્ટ્રેચી (1872: કામચલાઉ) ♦
♦ લોર્ડ નેપિયર મરચિસ્ટાઉન (1872: કામચલાઉ) ♦
લોર્ડ નોર્થબુક (1872- 1876) :-

- પંજાબમાં કૂકા ચળવળ પુર જોશમાં, આવક વેરો રદ કર્યો, સુએઝ નહેરને ખુલ્લી મૂકી, અલીગઢ ખાતે મુસ્લિમ એગ્લો-વર્નાક્યુલર કૉલેજ સ્થાપનાને સર સૈયદ અહમહની યોજનાને સરકારી ટેકો.
- 1874 માં બંગાળમાં પડેલા દુષ્કાળ સામે લેવાયેલા સરકારી પગલાં અને છેલ્લે 1875માં પ્રિન્સ ઓફ વેલ્સે ભારતની મુલાકાત લીધી.

♦ લોર્ડ લીટન (1876-1880) ♦

- વર્નાક્યુલર પ્રેસ એક્ટ-(1878) અને ઇન્ડિયન આર્મ્સ એક્ટ પસાર કર્યો.
- અલીગઢ યુની.નો પાયો નંખાયો, મહારાણી વિક્ટોરિયાને ભારતની સામ્રાજ્ઞનું બિરુદ અપાયું.
- બીજો અફઘાન વિગ્રહ (1878-80), સર –રીચાર્ડ સ્ટ્રેચીના પ્રમુખપદે દુષ્કાળપંચની નિમણુંક.


♦ લોર્ડ રિપન (1880-1884) ♦

- સ્થાનિક સ્વરાજ્યના પિતાનું બિરૂદ મેળવનાર, 1882માં વર્નાલ્પુકર પ્રેસ એક્ટની નાબૂદી, કેળવણી ઉપરપ ‘હંટર કમિશનની નિયુક્તિ’ (1882), પંજાબ યુનિવર્સીટીની સ્થાપના.
- પ્રથમ ફેક્ટરી એક્ટ (1881), ઈલ્બટ બીલ પસાર –સામે ભારે વાદવિવાદ, નાણાકીય વિકેન્દ્રીકરણને લગતો સુધારો.

♦ લોર્ડ ડફરીન (1884- 1888) ♦
- હિંદી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના (1885) કરી, ત્રીજો બર્મી વિગ્રહ (1885).

♦ લોર્ડ લેન્સડાઉન ( 1888-1893) ♦

- 1892માં હિંદી સમિતિઓનો ધારો પસાર, મણીપુર, સિક્કિમ અને કશ્મીર જેવા દેશી રાજ્યો સાથેના સંબંધો, નવો ફેક્ટરી ધારો (1891), વયમર્યાદા ધારો (1891), અને 1884 નો ઓફિસિયલ સિક્રેટ ધારો પસાર.

♦ લોર્ડ એગ્લીન બીજો ( 1894- 98:  કામચલાઉ) ♦
♦ લોર્ડ કર્ઝન (1899-19040 ♦

- દુષ્કાળ સામે પગલાં લેવા નિમાયેલ એન્થોની મેકડોનાલ્ડ કમિશન, બંગાળમાં પુસા ખાતે ખેતીવાડી સંસોધન સંસ્થાની સ્થાપના.
- સર થોમસ રોન અધ્યક્ષપદે કેળવણી કમિશન નિયુક્તિ (1904),
- 1905માં બંગાળના ભાગલા, વાયવ્ય સરહદ પ્રાંતની રચના.
- પહેલો કમિશન હતો લેફ્ટેનન્ટ કર્નલ ડીન, વિદેશનીતિક્ષેત્રે અફધાનિસ્તાન, તિબેટે વગેરે મામલાઓ સંકળાયેલ, તેના કાર્યોને એક શબ્દમાં રજુ કરી શકાય : કાર્યક્ષમતા
♦ લોર્ડ એમ્પથીલ (1904: કામચલાઉ) ♦

♦ લોર્ડ કર્ઝન ( બીજી વખત 1904-05) ♦


♦ લોર્ડ મિન્ટો બીજો (1905-1910) ♦
- મોર્લ –મિન્ટો સુધારા (1909) મુસ્લિમ લીગની સ્થાપના (1906).


♦ લોર્ડ હાર્ડીજ બીજો ( 1910-1916) ♦
- 1911માં રાજા જયોર્જની હિંદ મુલાકાત વખતે દિલ્હી દરબાર, બંગાળના ભાગલા રદ અને પાટનગર કલકતાથી ખસેડીને દિલ્હી લઈ જવાની જાહેરાત (1911).
- 1912 થી દિલ્હી પાટનગર બન્યું.
- 1913 ના ઉચ્ચ શિક્ષણને લગતી ભારત સરકારની નીતિ પરિભાષિત કરી.
- 1913 માં સર હાકોટ બટલરનો ઠરાવ, જેના આધારે બનારસ હિંદ વિશ્વવિદ્યાલયનો પાયો નંખાયો-સ્થાપક મદનમોહન માલવિયા.
- મેસોપોટેમીયા ગોટાળો, પૂનામાં તિલક અને મદ્રાસમાં એનીબેસ્ટ દ્વ્રારા હોમરૂલ આંદોલનનો આરંભ, ‘કોમગાટુ મારુ’ નો બનાવ.

 ♦ લોર્ડ ચેમ્સફર્ડ ( 1996-1921) ♦
- મોન્ટેગ્યું –ચેમ્સફર્ડ સુધારા (1919), રોલેટ એક્ટ, જલીયાવાલા બાગ, પ્રથમ વિશ્વયુદ્ધ સમાપ્ત, ખિલાફત ચળવળ અને અસહકારનું આંદોલન, કેળવણીને લગતું સેડલર કમિશન, ત્રીજો અફઘાન વિગ્રહ.
- સરકારે કલકતા વિશ્વવિદ્યાલયનો અધ્યયન કરીને તૈયાર કરવા ડો.એમ.ઈ. ‘સેલડર વિશ્વવિદ્યાલય આયોગ’ નીમ્યું.

♦ લોર્ડ રીર્ડીગ (1921-1926) ♦

- તે નિમણુંક પહેલા ઈગ્લેન્ડમાં લોર્ડ ચીફ જસ્ટિસનો દરરજો ભોગવતો, વાઇસરોયપદ દરમિયાન ઘણાં સ્થળોએ હડતાલ અને રમખાણો થયેલાં.
- સરકારમાં પ્રવેશીને અંદરથી સરકારને ખોરવી નાખનારા ક્રોગ્રેસમેનો ‘સ્વરાજ્યવાદીઓ’ –સિ.આર.દાસ, મોતીલાલ નહેરુ કહેવાતા.
- નવા બંધારણ હેઠળ ક્રીમું પ્રાંતાની ‘ડાયાર્ચી’ ની કામગીરી અંગે મુડ્ડીમેન કમિટીનો રીપોર્ટ પ્રસિદ્ધ થયો.

♦ લોર્ડ લિટન બીજો ( 1925: કામચલાઉ) ♦

♦ લોર્ડ ઇર્વિન (1926-1931) ♦

- તેના સમયમાં ‘સાયમન કમિશન’ (1927-30) ની નિમણુંક; જે સામે દેશવ્યાપી વિરોધ.
- ક્રોગ્રેસ દ્વ્રારા 1903 ની 26મી જાન્યુઆરીએ ભારત માટે સ્વાતંત્ર્યદિનની ઘોષણા,સવિનય કાનૂન ભંગની લડત; દેશભરમાં શરૂ, નેતા મહાત્મા ગાંધી.
- શૈક્ષણિકક્ષેત્રે પ્રવર્તતા અસંતોષને દૂર કરવા સરકાર દ્વારા 1929 માં સર ફિલિપ હાટોગના અધ્યક્ષપદે સહાયક સમિતિ ની નિમણુંક.
- 1930 માં લંડન ખાતે પ્રથમ ગોળમેજી પરિષદ ભરાઈ, સપ્રૂ અને જયકરના પ્રયાસોથી 1931 માં ‘ગાંધી-ઇર્વિન કરાર’ થયેલ,નહેરુ રીપોર્ટ (1928).


♦ લોર્ડ વિલિંગ્ડન (1931-1936) ♦

- તે પહેલા 1931 થી 1924 સુધી મુંબઈ અને મદ્રાસના ગવર્નર તરીકે કામગીરી બજાવેલ, 1926-30 સુધી કેનેડાના ગવર્નર જનરલ તરીકે રહેલા.
- 1932 ના ઓગસ્ટમાં રામ્સે મેકડોનાલ્ડે ‘કોમીચુકાદાની’ઘોષણા, તેના વિરોધમાં ગાંધીજીના આમરણાંત ઉપવાસ, છેવટે ‘પૂના કરાર’ દ્વારા કોમી ચુકાદામાં કચડાયેલા વર્ગને લગતી જોગવાઈમાં પરિવર્તન.
- 1932માં ‘ત્રીજી ગોળમેજી પરિષદ’, 1935માં હિંદ સરકારનો કાયદો.


NATO


→ નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન એટલે કે નાટો(NATO)ની સ્થાપના ૧૯૪૯ની સાલના એપ્રિલ મહિનાની ચોથી તારીખે અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં થઈ હતી. શરૂઆતમાં નાટો સમજૂતી પર પશ્ચિમના ૧૨ દેશ બેલ્જિયમ, ડેનમાર્ક, ફ્રાન્સ, આઇસલેન્ડ, લક્ઝમબર્ગ, હોલેન્ડ, નોર્વે, ઇટાલી, બ્રિટન, કેનેડા, પોર્ટુગલ અને અમેરિકાએ હસ્તાક્ષર કર્યા હતા. પછીથી ગ્રીસ, તુર્કી અને જર્મની દેશ પણ 'નાટો' સમજૂતીમાં સામેલ થઈ ગયા.
→ બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકા અને સોવિયેત સંઘ વચ્ચે મતભેદના કારણે શીત યુદ્ધની શરૂઆત થઈ ગઈ. આ શીત યુદ્ધ દરમ્યાન દુનિયા બે ભાગ મૂડીવાદી અને સામ્યવાદીમાં વહેંચાઈ ગઈ. મૂડીવાદી દેશોનું નેતૃત્વ અમેરિકા દેશ કરી રહ્યું હતું. સોવિયેત સંઘના નેતૃત્વમાં આગળ વધી રહેલા સામ્યવાદી દેશોના યુરોપ પર વધતા જતા પ્રભાવને રોકવા માટે 'નાટો'ની સ્થાપના કરવામાં આવી હતી.
 

राष्ट्रीय आंदोलन की महत्वपूर्ण घटनाएँ


►1904 ~ भारतीय विश्वविद्यालय अधिनियम पारित
►1905 ~ बंगाल का विभाजन
►1906 ~ मुस्लिम लीग की स्थापना
►1907 ~ सूरत अधिवेशन, कांग्रेस में फूट
►1909 ~ मार्ले-मिंटो सुधार
►1911 ~ ब्रिटिश सम्राट का दिल्ली दरबार
►1916 ~ होमरूल लीग का निर्माण
►1916 ~ मुस्लिम लीग-कांग्रेस समझौता (लखनऊ पैक्ट)
►1917 ~ महात्मा गाँधी द्वारा चंपारण में आंदोलन
►1919 ~ रौलेट अधिनियम
►1919 ~ जलियाँवाला बाग हत्याकांड
►1919 ~ मांटेग्यू-चेम्सफोर्ड सुधार
►1920 ~ खिलाफत आंदोलन
►1920 ~ असहयोग आंदोलन
►1922 ~ चौरी-चौरा कांड
►1927 ~ साइमन कमीशन की नियुक्ति
►1928 ~ साइमन कमीशन का भारत आगमन
►1929 ~ भगतसिंह द्वारा केन्द्रीय असेंबली में बम विस्फोट
►1929 ~ कांग्रेस द्वारा पूर्ण स्वतंत्रता की माँग
►1930 ~ सविनय अवज्ञा आंदोलन
►1930 ~ प्रथम गोलमेज सम्मेलन
►1931 ~ द्वितीय गोलमेज सम्मेलन
►1932 ~ तृतीय गोलमेज सम्मेलन
►1932 ~ सांप्रदायिक निर्वाचक प्रणाली की घोषणा
►1932 ~ पूना पैक्ट
►1942 ~ भारत छोड़ो आंदोलन
►1942 ~ क्रिप्स मिशन का आगमन
►1943 ~ आजाद हिन्द फौज की स्थापना
►1946 ~ कैबिनेट मिशन का आगमन
►1946 ~ भारतीय संविधान सभा का निर्वाचन
►1946 ~ अंतरिम सरकार की स्थापना
►1947 ~ भारत के विभाजन की माउंटबेटन योजना
►1947 ~ भारतीय स्वतंत्रता प्राप्ति

મોહનદાસ કરમચંદ ગાંધી : સુવર્ણ અવસરો


સંવત ૧૯૨૫ ભાદરવા વદ ૧૨, ૨ ઓકટોબર .૧૮૬૯ના પોરબંદરમાં જન્‍મ.

      ૧૮૬૯-૭૫ :    પોરબંદરમાં બાળપણ વિતાવ્‍યું
      ૧૮૭૬     :    પિતાજી સાથે શિક્ષણ માટે રાજકોટ ગયા.
      ૧૮૮૨     :    પોરબંદરમાં કસ્‍તુરબા સાથે લગ્ન.
      ૧૮૮૫     :    પિતાજીનો દેહાંત, રાજકોટમાં અભ્‍યાસ ચાલુ
      ૧૮૮૭     :    મેટ્રીક પરીક્ષા પાસ, શામળદાસ કોલેજ ભાવનગરમાં દાખલ થયા
      ૧૮૮૮     :    બેરીસ્‍ટર થવા વિલાયત ગયા
      ૧૮૮૯     :    લંડનમાં અભ્‍યાસ ચાલુ
      ૧૮૯૦     :    લંડનમાં મેટ્રીક પરીક્ષા પાસ કરી.
      ૧૮૯૧     :    બેરીસ્‍ટર બની સ્‍વદેશ પરત.
      ૧૮૯૨     :    રાજકોટ તથા મુંબઈમાં વકીલાત.
      ૧૮૯૩     :    દક્ષિણ આફ્રિકામાં વકીલાત માટે ગયા.
      ૧૮૯૪     :    નાતાલ હિન્‍દી મહાસભાની સ્‍થાપના
      ૧૮૯૫     :    નાતાલ સુપ્રિમ કોર્ટના એડવોકેટ બન્‍યા.
      ૧૮૯૬     :    ભારત પરત આવ્‍યા. ગોખલેજી - તિલકની મુલાકાત
      ૧૮૯૭     :    ડરબનમાં ગોરાઓના હુમલામાંથી પાર ઉતર્યા.
      ૧૮૯૯     :    બોઅર યુદ્ધમાં અંગ્રેજોને મદદ કરી. બ્રિટિશ સરકારે ચંદ્રક પ્રદાન કર્યુ.
      ૧૯૦૧     :    ભારત પરત આવ્‍યા સેવાકાર્યમાં જોડાયા. રાજકોટમાં પ્‍લેગ નિવારણ સમિતિ બનાવી. કલકત્તામાં મહાસભામાં         સ્‍વયંસેવક, કારકૂન - પટ્ટાવાળાના કાર્યો કર્યા.
      ૧૯૦૨     :    બર્માયાત્રા - મુંબઈમાં ઓફીસ ખોલી. ટ્રેઈનમાં ત્રીજા વર્ગમાં ભ્રમણ કર્યુ. દક્ષિણ આફ્રિકા ગયા.
      ૧૯૦૩     :    ટ્રાન્‍સવાલ બ્રિટીશ ઈન્‍ડિયા એસોસીએશનની સ્‍થાપના.
      ૧૯૦૪     :    ફિનિકસ આશ્રમની સ્‍થાપના - ગીતાનું અધ્‍યયન. રસ્‍કિનનું ‘અન ટુ ધીમ લાસ્‍ટ' પુસ્‍તક વાંચી જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન.
      ૧૯૦૫     :    ‘‘ઈન્‍ડિયન ઓપિનિયન'' સામયિક પ્રકાશનનો પ્રારંભ
      ૧૯૦૬     :    ઝુલુ વિપ્‍લવ ઘાયલોની સેવા. બ્રહ્મચર્ય પાળવાની પ્રતિજ્ઞા - સત્‍યાગ્રહ શબ્‍દનો ઉપયોગ. સત્‍યાગ્રહનો      જન્‍મ ટ્રાન્‍સવાલ આફ્રિકામાં.
      ૧૯૦૭     :    ખુની કાયદા સામે સત્‍યાગ્રહ. વરસની લાખેકની કમાણી છોડી. બચેલી રકમ દાનમાં આપી. આશ્રમી જીવન સ્‍વીકાર્યુ.
      ૧૯૦૮     :    પઠાણોએ હુમલો કર્યો. કોંગ્રેસમાં જોડાયા. કાયદા ભંગ માટે પ્રથમવાર સજા.
      ૧૯૦૯     :    લિયો ટોલ્‍સ્‍ટોયને પ્રથમ પત્ર. ઈંગ્‍લેન્‍ડથી પરત ફરતા જહાજમાં ‘હિન્‍દ સ્‍વરાજ' પુસ્‍તક લખ્‍યું.
      ૧૯૧૦     :    જોહનિસબર્ગમાં ટોલ્‍સટોય ફોર્મની સ્‍થાપના.
      ૧૯૧૧     :    વકીલાત છોડી.
      ૧૯૧૨     :    નીતિધર્મ અને આરોગ્‍ય વિષયક પુસ્‍તકો પ્રકાશિત કર્યા.
      ૧૯૧૩     :    સત્‍યાગ્રહનો આરંભ, પકડાયા, છોડયા, ૭ દિવસના ઉપવાસ.
      ૧૯૧૪     :    ૧૪ દિવસના ઉપવાસ - સત્‍યાગ્રહ સફળ, ઈંગ્‍લેન્‍ડ ગયા. ૪ ઓગષ્‍ટ પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત, યુદ્ધમાં સેવાકાર્ય. સરોજીની નાયડુ સાથે         પરિચય.
      ૧૯૧૫     :    સ્‍વદેશગમન કેસરે હિન્‍દનો ઈલ્‍કાબ મળ્‍યો. કોચરબ આશ્રમની સ્‍થાપના. જેતપુર ગોંડલમાં ‘મહાત્‍મા' નું બિરૂદ, માનપત્ર મળ્‍યુ. ભારત ભ્રમણ, કાકા કાલેલકર, આચાર્ય કૃપલાની, મહાદેવભાઈ દેસાઈ સાથે પ્રથમ પરિચય ગોખલેજીનું અવસાન. ભારે દુઃખ.
      ૧૯૧૬     :    લખનૌ કોંગ્રેસમાં જવાહરલાલજીનો પરિચય. કાશી વિશ્વ વિદ્યાલયની સ્‍થાપના એ સમયનું સુપ્રસિદ્ધ વ્‍યાખ્‍યાન આપ્‍યું. સભામાં ખળભળાટ  સભાના પ્રમુખ ગર્વનર જનરલ હતા. એનીબેસન્‍ટ બીજા અનેક નેતાઅ વચ્‍ચેથી સભા છોડી ચાલ્‍યા ગયા.
      ૧૯૧૭     :    રાજેન્‍દ્રપ્રસાદનું પ્રથમ મિલન, ૧૯ એપ્રિલ ચંપારણ સત્‍યાગ્રહ. ૩૧ મે ગીરમીટીયા કાનુન રદ. ૩૦ જૂન દાદાસાહેબ નવરોજીનું દેહાવસાનમહાદેવભાઈ દેસાઈનું ગાંધીજીને જીવન સમર્પણ. ૩ નવેમ્‍બર ગોધરામાં  પહેલી ગુજરાતી રાજકીય પરિષદ. માતૃભાષા દ્વારા શિક્ષણ ઉપર ભાર.
      ૧૯૧૮     :    અમદાવાદમાં મિલ મજૂર હડતાલ-૩ દિવસનાં ઉપવાસ. રેંટીયાનો પુનરૂદ્ધાર. પ્રથમ પંકિતના નેતાઓમાં સ્‍થાન.
      ૧૯૧૯     :    રોલેટ એકટ કાનુન, ૬ એપ્રિલ કાળા કાયદા સામે ઉપવાસ. ‘યંગ ઈન્‍ડિયા', ‘નવજીવન' ના સંપાદનનો પ્રારંભ. મહાદેવ દેસાઈને પોતાના ‘વારસ' કહ્યા, અમૃતસરમાં કોંગ્રેસ ભરાઈ. ૧૩ એપ્રિલે જલીયાવાલા બાગ કાંડ આ બાગમાંથી ૧૦ થી ૨૦ હજાર માણસો ભેગા થયા. બાગમાંથી નીકળવાના બે જ માર્ગ હતા. ટોળાને વિખેરાઈ જવાની કશી ચેતવણી આપ્‍યા વિના બ્રિગેડીયર જનરલ ડાયરે હુકમ કર્યો. ૯૦ સૈનિકોએ બહાર નીકળવાના રસ્‍તા બંધ કરી દીધા. આ હત્‍યાકાંડમાં ૧૬૫ ગોળીબાર થયા, ૩૭૯ મર્યા, ૧૧૩૭ ઘાયલ થયા, ગાંધીજીને આઘાત લાગ્‍યો.
      ૧૯૨૦     :    ૧ ઓગષ્‍ટ તિલક મહારાજનું અવસાન. ગાંધીજીએ તૈયાર કરેલ કોંગ્રેસનું બંધારણ માન્‍ય. અસહકારના આંદોલનની શરૂઆત. ગુજરાત વિદ્યાપીઠની સ્‍થાપના. ગાંધીજીને પોતાની આત્‍મકથા ‘સત્‍યના પ્રયોગો' લખી.
      ૧૯૨૧     :    રાષ્‍ટ્રીય વિદ્યાપીઠોની સ્‍થાપના. ‘પ્રિન્‍સ ઓફ વેલ્‍સ' ના આગમનના બહિષ્‍કાર પર તોફાનો થતા અશાંત - પાંચ દિવસના ઉપવાસ. અમદાવાદમાં કોંગ્રેસ.
      ૧૯૨૨     :    ૫ ફેબ્રુઆરી ચૌરાચોરી કાંડ થયો. સત્‍યાગ્રહ આંદોલન સ્‍થગિત પાંચ દિવસના ઉપવાસ. ૧૦ માર્ચે ધરપકઙ
      ૧૯૨૩     :    રોમારોલા દ્વારા મીરાબેન (મિસ સ્‍લેડ) નો પરિચય.
      ૧૯૨૪     :    ૨૪ સપ્‍ટેમ્‍બરથી હિન્‍દુ - મુસ્‍લિમ એકતા માટે ૨૧ દિવસના ઉપવાસ. બેલગાંવ કોંગ્રેસના અધ્‍યક્ષ.
      ૧૯૨૫     :    ચરખા સંઘની સ્‍થાપના. ૬ જુન દેશબંધુદાસનું અવસાન, ૭ દિવસના ઉપવાસ.
      ૧૯૨૬     :    સ્‍વામી શ્રદ્ધાનંદજીનું બલિદાન, તિલક સ્‍વરાજ ફંડ માટે એક કરોડ રૂપિયા એકઠા કરવાનો સફળ પ્રયોગ.
      ૧૯૨૭     :    ખાદી પ્રચાર પ્રવાસ - કાંતવુ એ અધ્‍યાત્‍મિક તાલીમ છે, ખાદી વિના આપણે હિન્‍દુનું અર્થતંત્ર પાછુ સજીવન કરી શકીશુ નહિં.
      ૧૯૨૮     :    સાયમન કમિશન - બારડોલી સત્‍યાગ્રહ - સાયમન પાછા જાઓ. ૨૨ એપ્રિલ મગનભાઈ ગાંધીનું અવસાન. ૨૭ નવેમ્‍બર લાલા લજપતરાયનું અવસાન.
      ૧૯૨૯     :    લાહોર કોંગ્રેસમાં પૂર્ણ સ્‍વાધિનતાનો પ્રસ્‍તાવ.
      ૧૯૩૦     :    ૨૬ જાન્‍યુઆરીએ સંપૂર્ણ સ્‍વાધિનતાની પ્રતિજ્ઞા. ૧૨ માર્ચ મીઠાનો કાયદો તોડવા માટે દાંડીકૂચ પ્રારંભ. ૫ એપ્રિલ દાંડીકૂચનો પ્રારંભ. ૬ એપ્રિલ મીઠાનો કાયદો ભંગ અને ધરપકઙ
      ૧૯૩૧     :    ૨૫ જાન્‍યુઆરી જેલ મુકિત. ૭ ફેબ્રુઆરી મોતીલાલ નહેરૂનું અવસાન. ૪ માર્ચ ગાંધી - ઈરવીન કરાર. ૨૪ માર્ચ વીર ભગતસિંહને ફાંસી. ૨૫ માર્ચ બીજી ગોળમેજી પરિષદમાં એક જ પ્રતિનિધિરૂપે સામેલ. ૨૫ ડિસેમ્‍બરમાં ગોળમેજી પરિષદમાંથી ખાલી હાથે પરત.
      ૧૯૩૨     :    કોંગ્રેસને ગેરકાનુની ઘોષિત - સત્‍યાગ્રહનો આરંભ. નવજીવન ‘યંગ ઈન્‍ડિયા' બંધ. ૨૦ સપ્‍ટેમ્‍બર સાંપ્રદાયિક નિર્ણયના વિરોધમાં આમરણાંત ઉપવાસ. ૨૫ સપ્‍ટેમ્‍બર સાંપ્રદાયિક નિર્ણયના વિરોધમાં આમરણાંત ઉપવાસ. ૨૪ સપ્‍ટેમ્‍બર યરવડા કરાર. ૨૬ સપ્‍ટેમ્‍બર ઉપવાસ સમાપ્‍ત.
      ૧૯૩૩     :    ૮/૫ થી ૨૧/૫ ઉપવાસ - હરીજન (અંગ્રેજી) હરીજન બંધુ (ગુજરાતી), હરીજન સેવક (હિન્‍દી) સાપ્‍તાહિકો શરૂ કર્યા.           ધરપકડ મુકિત ફરી ધરપકડ - એક વરસની સજા. ૧૬ ઓગષ્‍ટ  આમરણાંત ઉપવાસ - ૨૩ ઓગષ્‍ટ મુકિત. ૨૦ સપ્‍ટેમ્‍બર એની     બેસન્‍ટનું અવસાન. ૨૨ સપ્‍ટેમ્‍બર વિઠ્ઠલભાઈ પટેલનું અવસાન. ૧ ઓગષ્‍ટ સાયમન કમિશનનું વિસર્જન - વર્ધામાં રહેવાનો નિર્ણય.
      ૧૯૩૪     :    બિહાર ભૂકંપ - ૭ મે સત્‍યાગ્રહ સ્‍થગિત - ૭ દિવસના ઉપવાસ.
      ૧૯૩૫     :    કોંગ્રેસની સુવર્ણ જયંતિ.
      ૧૯૩૬     :    સેવાગ્રામ આશ્રમની સ્‍થાપના. ૧૦ મે ડો. અન્‍સારીનો દેહાંત.
      ૧૯૩૭     :    નઈ તાલીમનો પ્રારંભ - જુલાઈમાં કોંગ્રેસ શાસન સંભાળ્‍યું.
      ૧૯૩૮     :    પેશાવર યાત્રા
      ૧૯૩૯     :    રાજકોટમાં આમરણાંત ઉપવાસ - વાઈસરોયનો હસ્‍તક્ષેપ. ૪ દિવસ બાદ સમાપ્‍ત. સુભાષબાબુનું કોંગ્રેસનાં અધ્‍યક્ષપદેથી રાજીનામુ. મૌલાના શૌકતઅલીનું અવસાન. ૩ સપ્‍ટેમ્‍બર વિશ્વયુદ્ધનો પ્રારંભ.
      ૧૯૪૦     :    વ્‍યકિતગત સત્‍યાગ્રહ. પ્રથમ સત્‍યાગ્રહી વિનોબા ભાવે. ‘હરિજન' પત્ર ઉપર પ્રતિબંધ.
      ૧૯૪૧     :    ૭ ઓગષ્‍ટ રવિન્‍દ્રનાથ ટાગોરનું અવસાન. કોંગ્રેસ નેતાગીરીની    મુકિત. ૩૦ સપ્‍ટેમ્‍બર ગૌસેવા સંઘની સ્‍થાપના.
      ૧૯૪૨     :    ગાંધીજીએ ફરી કોંગ્રેસની નેતાગીરી સંભાળી. ક્રિપ્‍સ મિશન. ૧૧ ફેબ્રુઆરી જમનાલાલ બજાજનું અવસાન. ૮ ઓગષ્‍ટ ‘ભારત છોડો' પ્રસ્‍તાવ. ૯ ઓગષ્‍ટ તમામ નેતાઓની ધરપકઙ ૧૫ ઓગષ્‍ટ મહાદેવભાઈ દેસાઈનું આગાખાન મહેલમાં અવસાન.
      ૧૯૪૩     :    આગાખાન મહેલમાં ૨૧ ઉપવાસ.
      ૧૯૪૪     :    ૨૨ ફેબ્રુઆરી આગાખાન મહેલમાં કસ્‍તુરબાનું અવસાન. ૬ મે જેલમુકિત, ગાંધી-જીન્‍હા મિલન.
      ૧૯૪૫     :    નેતાઓની મુકિત - સિમલા કરાર.
      ૧૯૪૬     :    કેબીનેટ મિશન - સાંપ્રદાયિક તોફાનો - નોઆખલી યાત્રાનો પ્રારંભ. કોમી એકતા માટે બિહાર યાત્રા.
      ૧૯૪૭     :    ૧૫ ઓગષ્‍ટ દેશ આઝાદ - કલકત્તામાં ૭૩ કલાકના ઉપવાસ.
      ૧૯૪૮ :       દિલ્‍હીમાં શાંતિ. આમરણાંત ઉપવાસ - પાંચ દિવસ ચાલ્‍યા. ૩૦ જાન્‍યુઆરી શુક્રવાર સાંજના પાંચ કલાકે પ્રાર્થનાસભામાં (બિરલાભવન) જતાં વચ્‍ચે ગોડસેએ પગે લાગી બાપુ ઉપર ત્રણ ગોળી છોડી હત્‍યા કરી. ‘હે રામ' કહી કાયમી વિદાય લીધી. દેશ અને દુનિયામાં સોપો પડી ગયો. દિલ્‍હી રાજઘાટ ઉપર સમાધિ

2 ટિપ્પણીઓ: